ભરૂચ ભરૂચ : શ્રીમાળી પોળ ખાતે જૈન ધર્મના 20મા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરાય શ્રીમાળી પોળ સ્થિત જૈન ધર્મના 20મા તીર્થંકર તરીકે ઓળખાતા શ્રી મુનિસુવ્રત સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 13 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn