ગીર સોમનાથ: વેરાવળના નામાંકિત તબીબે ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત, સ્યુસાઈડ નોટમાં જાહેર થયેલા નામોથી ખળભળાટ
તબીબે ગળેફાંસો ખાતા પહેલા લખેલી એક લીટીની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે ‘હું નારણભાઇ તથા રાજેશભાઇ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું
/connect-gujarat/media/post_banners/d49499b5bcdc90ac131ed21ba482d90544c21b52467ee6448ce7c365f50f2c49.jpg)
/connect-gujarat/media/post_banners/c5f4e67872e389ee197d92ea37d8bfa50a7280fdf313b88583371a7b11473fad.jpg)