નર્મદામાં પુર આવશે..! : ભરૂચમાં સોશિયલ મીડિયામાં ફરતા ખોટા મેસેજનું ખંડન કરી લોકોને અફવાથી દૂર રહેવા તંત્રની અપીલ...
નર્મદાના પુરની ભયાનક તસવીર પુનઃ લોકોના મગજમાં ઉપસી આવતા જ પૂછતાછનો સિલસિલો શરૂ થયો હતો. તેવામાં નર્મદા કાંઠે આવેલ બોરભાઠા બેટ સહિતના ગ્રામ્ય વિસ્તારના ધરતીપુત્રો તેમજ અન્ય લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો.
/connect-gujarat/media/media_files/2025/03/29/um23dU8QMf12qjRXEQWC.jpg)
/connect-gujarat/media/media_library/15a92997b12673b9f8840b0543fe9fc64fb42943936b67ef49e09886c590a8dd.jpg)