સુરતમાં વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ, જાણો કેમ.?
જંકશનો પર સ્પીડ બ્રેકરના કારણે વાહનચાલકને પસાર થવામાં સમય લાગે છે, જેથી આવા જંકશનો પર ટ્રાફિક સમસ્યા સર્જાતાં પોલીસે સર્વે કરીને પાલિકાને આવા સ્પીડ બ્રેકરો દૂર કરીને રમ્બલ સ્ટ્રીપ લગાડવા રિપોર્ટ કર્યો હતો.
/connect-gujarat/media/media_files/2024/12/03/idbrnuW3SAdMFgeWB5Dv.webp)
/connect-gujarat/media/media_files/1XhEBUDGL07l0mDDnp1W.jpg)