ગુજરાત સાબરકાંઠા : રામનવમીની શોભાયાત્રા પર "પથ્થરમારો", ટોળાને વિખેરવા પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા... સાબરકાંઠા છાપરિયા વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. કેટલાક અસામાજિક તત્વોએ વાહનો પણ સળગાવ્યા હતા By Connect Gujarat 10 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn