સ્પોર્ટ્સ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, T20ની કમાન સૂર્યકુમાર યાદવને સોંપાય શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ ગુરુવારે T-20 અને વન-ડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી, T-20ની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી By Connect Gujarat Desk 19 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn