ગુજરાત પંચમહાલ : તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 600થી વધુ અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરતું તંત્ર... જિલ્લામાં 7 તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અરજદારોએ રસ્તા, પાણી, આંગણવાડી, રાશન સહિતના પ્રશ્ને રજૂઆત કરી હતી, By Connect Gujarat 27 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn