સુરત : 'તિરંગા પદયાત્રા' બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરંજ ગામે વડોદરા - મુંબઈ એકસપ્રેસવેના નિર્માણનું તલસ્પર્શી નિરિક્ષણ કર્યું
આજરોજ મુખ્યમંત્રી ભૂપેદ્ન્ર પટેલ સુરતની મુલાકાતે છે ત્યારે તેઓએ બે કિલોમીટરની 'તિરંગા પદયાત્રા'ને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યા બાદ કરંજ ગામેથી વડોદરા - મુંબઈ એકસપ્રેસવેના નિર્માણકાર્યની સમીક્ષા કરી હતી.
/connect-gujarat/media/post_banners/46095ab7bdbaa68fa4d2e548d836abbcb57339daf38496a4a004f63ee9a4fb6b.jpg)
/connect-gujarat/media/post_banners/36b934afb72a47d00f2daeb5a44ec911740c70d1804d0a8b7a08fb049d5ef483.jpg)