દેશરેલ્વે વિભાગ દ્વારાઆજે 122 ટ્રેનો કરવામાં આવી રદ્દ,અનેક મુસાફરો અટવાયા છઠ પૂજા અને તહેવારોની સિઝન દરમિયાન રેલ્વે દ્વારા મુસાફરી કરતા લોકોને આજે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જણાવી દઈએ કે ભારતીય રેલ્વેએ આજે 93 ટ્રેનો રદ કરી છે By Connect Gujarat 30 Oct 2022 11:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn