ગુજરાતછોટાઉદેપુર : પરિણીત મહિલાએ ઘરકંકાસમાં બે બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું, માતા બચી ગઈ,બે દીકરીઓના મોત છોટાઉદેપુર નગરમા 8 જૂનના રોજ કમકમાટી ભરી ઘટના ઘટી જેમાં એક પરણિત મહિલાએ ઘર કંકાસમા પોતાની બે દિકરીઓને લઇ કુવામા પડતું મૂક્યું . By Connect Gujarat 10 Jun 2022 13:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn