ઉત્તરાખંડના ચમોલીમાં હિમપ્રતાપમાં ફસાયેલા કામદારોને રેસ્ક્યુ કરીને 51 લોકોને બહાર કાઢયા,પાંચના નિપજ્યા મોત
ચમોલીમાં હિમપ્રપાતમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવાનું કામ ત્રીજા દિવસે પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 54 માંથી 51 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે
ચમોલીમાં હિમપ્રપાતમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવાનું કામ ત્રીજા દિવસે પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 54 માંથી 51 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે
ઉત્તરાખંડના ચમોલીમાં હિમપ્રપાતને 24 કલાક વીતી ગયા છે. શુક્રવારે સવારે 7 વાગ્યાની આસપાસ હિમપ્રપાત થયો. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) પ્રોજેક્ટ પર કુલ 57
માણાગામમાં અચાનક ગ્લેશિયર તૂટી પડતાં ભારે તબાહી મચી છે.જેની લપેટમાં આવતા આશરે 47 જેટલા શ્રમિકો બરફ નીચે દટાઈ ગયા છે. આ દુર્ઘટનામાં 57 જેટલા શ્રમિકો દટાયા
તે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ભારત-નેપાળ સરહદ પર આવેલું એક સુંદર શહેર છે. આ શહેર પિથોરાગઢ શહેરથી 90 કિમીના અંતરે આવેલું છે. આવો અમે તમને આ જગ્યાની ખાસિયત વિશે જણાવીએ.
ઉત્તરાખંડથી એક દર્દનાક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. પૌરી ગઢવાલ જિલ્લામાં એક બસ પલટીને 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. પ્રાથમિક વિગતો મુજબ આ અકસ્માત
સોલ્ટ ડેવલપમેન્ટ બ્લોકના કુપી વિસ્તારમાં બસને અકસ્માત નડ્યો અને ઉંડી ખાઈમાં પડી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 36 લોકોના મોત થયા હતા.
ઉત્તરાખંડની મદરેસાઓમાં ટૂંક સમયમાં સંસ્કૃત ભણાવવામાં આવશે. રાજ્યની 400થી વધુ મદરેસાઓમાં એને વૈકલ્પિક વિષય તરીકે રાખવામાં આવશે.મદરેસા બોર્ડના અધ્યક્ષ