ભરૂચ: વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પરના હુમલાના વિરોધમાં ઝઘડિયા ખાતે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ
આદિવાસી નેતા અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો તેના વિરોધમાં આજરોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ઝઘડિયા મામલતદારને આવેદન પાઠવ્યું હતું.
/connect-gujarat/media/media_files/ZqRTxJEchVLpDCOdIuuq.jpeg)
/connect-gujarat/media/post_banners/1c7491b23a40cb6666efe8dceb41dba70e8b81232fd0b9bff1af9cc9ebc808c4.webp)