ભરૂચઅંકલેશ્વર : રેલ્વે વિભાગ દ્વારા સુરવાડી નજીક દબાણ હટાવવાની કામગીરીનો ગ્રામજનોમાં વિરોધ, કલેક્ટર કચેરીએ કરી રજૂઆત ભરૂચના અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે પશ્ચિમ રેલ્વેની દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. By Connect Gujarat 01 Oct 2022 16:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn