મધ્ય પ્રદેશ : આદિપુરુષ ફિલ્મના નિર્માતાને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની ચેતવણી, કહ્યું અમારી આસ્થા ઠેસ પહોંચી.!
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ અભિનેતા પ્રભાસ, સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષના કેટલાક દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો છે.
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ અભિનેતા પ્રભાસ, સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષના કેટલાક દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો છે.
બંગાળની ખાડીમાં હવાના ઉપરના ભાગમાં સર્જાયેલું ચક્રવાત હવે લો પ્રેશર એરિયામાં ફેરવાતું જોવા મળી રહ્યું છે. જેના કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.