ગુજરાતજુનાગઢ : રોપ-વે સેવાને એક વર્ષ થયું પુર્ણ, અત્યાર સુધીમાં 6.60 લાખ લોકોએ કરી સફર ગોવાના મુખ્યમંત્રીએ જુનાગઢ ખાતે આવી રોપ-વેની સફરનો આનંદ માણ્યો હતો. એક વર્ષમાં 6.60 લાખ લોકોએ રોપ-વેમાં મુસાફરી કરી છે. By Connect Gujarat 24 Oct 2021 17:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn