ભરૂચ ભરૂચ: લાલબજાર વાલ્મિકી વાસમાં આવેલ ઘોઘારાવ મંદિરનો કરવામાં આવશે જીર્ણોધ્ધાર મસ્ત વાલ્મિકી સમાજ, ભરૂચ છડી ઉત્સવના પ્રમુખ કમલેશ સોલંકી દ્વારા મંદિરના જીર્ણોધ્ધારના કાર્યમાં સહભાગી થવા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી By Connect Gujarat Desk 16 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn