ભરૂચભરૂચ: મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે,આયોજન માટે DDO પી.આર.જોશીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાય મતદાન પ્રોત્સાહનના કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે વિશેષ કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવશે. By Connect Gujarat 16 Apr 2024 18:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn