ભરૂચના તત્કાલિન ભૂસ્તર શાસ્ત્રી કેયૂર રાજપરાને માહિતી આયોગ દ્વારા ફટકારાયો રૂ.10 હજારનો દંડ,જુઓ શું છે સમગ્ર મામલો
અરજદાર હસમુખ પરમાર દ્વારા એ સમયના ભૂસ્તર શાસ્ત્રી કેયૂર રાજપરા પાસે માહિતી આપવામાં આવી હતી પરંતુ તેઓ દ્વારા અરજદારને માહિતી પૂરી પાડવામાં આવી ન હતી
/connect-gujarat/media/media_files/2025/07/25/tdo-bharuch-2025-07-25-17-02-14.jpeg)
/connect-gujarat/media/post_banners/947d2eae7f698f8fae2f1df0ce3e42f4465ccf56df67cf56ec2230817d732f89.jpg)