ભરૂચ: ઉત્તરાખંડના જોશી મઠ જેવુ સંકટ ઝઘડીયામાં,અનેક ઘરોમાં પડી તિરાડ તો મંદિરો નદીમાં ગરકાવ થવાની સ્થિતિમાં
આડેધડ થતા રેતખનનને કારણે નર્મદા નદી એની ભૌગોલિક સ્થિતિ બદલી રહી છે. પરિણામે, કાંઠા વિસ્તારમાં આવેલાં મંદિરો, આશ્રમો અને પમ્પિંગ સ્ટેશનો ધીમે ધીમે જમીનમાં ગરકાવ થઈ રહ્યાં છે.
/connect-gujarat/media/media_files/2024/11/25/GRBn6epzcqiEdCZmFL7f.jpg)
/connect-gujarat/media/post_banners/7432e156eed6718ca7f1c2eef55da42d44ba616515e32334635ffff3d856a5c3.webp)