અંકલેશ્વર: ગટ્ટુ વિદ્યાલય ખાતે જુનિયર બુક લવર્સ ફોરમ દ્વારા કસ્તુરબાની 150મી જન્મ જયંતિ નિમિત્તે પુસ્તક પરિચયનું કરાયું આયોજન

અંકલેશ્વર: ગટ્ટુ વિદ્યાલય ખાતે જુનિયર બુક લવર્સ ફોરમ દ્વારા કસ્તુરબાની 150મી જન્મ જયંતિ નિમિત્તે પુસ્તક પરિચયનું કરાયું આયોજન
New Update

જુનિયર બુક લવર્સ ફોરમ દ્વારા કસ્તુરબાની 150મી જન્મ જયંતિ નિમિત્તે પુસ્તક પરિચયનું આયોજન કરાયું હતું.

અંકલેશ્વર જી.આઈ.ડીસી.માં આવેલ ગટ્ટુ વિદ્યાલય ખાતે જુનિયર બુક લવર્સ ફોરમ દ્વારા કસ્તુરબાની 150મી જન્મ જયંતિ નિમિત્તે પુસ્તક પરિચયનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુનિયર બુક લવર્સ ફોરમના સભ્યોએ કસ્તુરબાના જીવન આધારિત પુસ્તકો અંગે પરિચય આપ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રેમ કુંવરબા ઝાલા, કલ્પના મોરથાણા અને આમંત્રિતો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Here are a few more articles:
Read the Next Article