New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/5e08ae16-0713-4217-a7c4-8f11856d7ef6.jpg)
અંકલેશ્વરમાં સેવાકીય પ્રવૃત્તિ થકી જાણીતા યુવાનોનાં રામ ગૃપ તેમજ સામાજીક ગૃપનાં સભ્યોએ મકરસંક્રાતિનાં દાન ધર્મનાં મહિમાને ખરા અર્થમાં સાકાર કર્યો હતો./connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/01/1ff90e72-93ed-4a26-8f27-2c84d74ae613-1024x579.jpg)
આ સેવાભાવિ યુવાનોએ જરૂરિયાતમંદ બાળકોને પતંગ, દોરી, બીસ્કીટ, રમકડા, સહિતની જરૂરી વસ્તુઓ નું નિઃશુલ્ક વિતરણ કરીને ઉતરાયણ પર્વની ઉજવણીની સાથે સેવાકીય ધર્મ નિભાવ્યો હતો.
Latest Stories