New Update
ગુજરાત કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ ગોહિલે સરદાર પટેલનો ડીએનએ હાર્દિક પટેલમાં છે, તેવું નિવેદન આપતા રાજકીયક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.
રાજ્યભરમાં શક્તિસિંહ ગોહિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જેમાં અંકલેશ્વર વિધાનસભા મતક્ષેત્રમાં પણ ભાજપ દ્વારા શક્તિસિંહનું પૂતળા દહન કરવામાં આવ્યું હતુ. અને કોંગ્રેસ તેમજ શક્તિસિંહ ગોહિલની હાય હાય બોલાવવામાં આવી હતી.