અંકલેશ્વરમાં ભાજપ દ્વારા શક્તિસિંહ ગોહિલનાં પૂતળાનું કરાયુ દહન

અંકલેશ્વરમાં ભાજપ દ્વારા શક્તિસિંહ ગોહિલનાં પૂતળાનું કરાયુ દહન
New Update

ગુજરાત કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ ગોહિલે સરદાર પટેલનો ડીએનએ હાર્દિક પટેલમાં છે, તેવું નિવેદન આપતા રાજકીયક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.

રાજ્યભરમાં શક્તિસિંહ ગોહિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જેમાં અંકલેશ્વર વિધાનસભા મતક્ષેત્રમાં પણ ભાજપ દ્વારા શક્તિસિંહનું પૂતળા દહન કરવામાં આવ્યું હતુ. અને કોંગ્રેસ તેમજ શક્તિસિંહ ગોહિલની હાય હાય બોલાવવામાં આવી હતી.

#Gujarat Election 2017 #ફ્લેશ બેક 2017
Here are a few more articles:
Read the Next Article