New Update
આણંદમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભાજપની વિકાસ ગાથાની પત્રિકાઓ ઘરે ઘરે વહેંચીને ચૂંટણી પ્રચાર કર્યો હતો.
આણંદ ખાતેની ભાજપ કાર્યાલયમાં પૂર્વ સીએમ આનંદીબેન પટેલે હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. અને વિધાનસભા મતવિસ્તારમાં ઘરે ઘરે ફરીને પ્રચાર કર્યો હતો, અને ભાજપની વિકાસ ગાથાની પત્રિકા વહેંચી હતી.ચૂંટણીનાં પ્રચાર દરમિયાન પૂર્વ સીએમ આનંદીબેન પટેલે બોચાસણવાસી અક્ષરપુરષોતમ સ્વામિનારાયણ સંસ્થાનાં વડા મહંત સ્વામીનાં મકાનની મુલાકાત પણ લીધી હતી.