કનેક્ટ ગુજરાત દ્વારા અંક્લેશ્વર જીઆઇડીસી ખાતે રાજકીય સંવાદ યોજાયો

New Update
કનેક્ટ ગુજરાત દ્વારા અંક્લેશ્વર જીઆઇડીસી ખાતે રાજકીય સંવાદ યોજાયો

કનેક્ટ ગુજરાત દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીનાં નવજીવન ગરબા ગ્રાઉન્ડ પાસે રાજકીય સંવાદ યોજવામાં આવ્યો હતો.

આ સંવાદમાં સ્થાનિક વડીલો સાથે સંવાદદાતા નિરવ પંચાલે રાજકીય સંવાદ કર્યો હતો. જેમાં વડીલોએ શિક્ષણ, બેરોજગારી, નોટબંધી, GST સહિતની ચર્ચા કરી હતી.

Latest Stories