New Update
કનેક્ટ ગુજરાત દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીનાં નવજીવન ગરબા ગ્રાઉન્ડ પાસે રાજકીય સંવાદ યોજવામાં આવ્યો હતો.
આ સંવાદમાં સ્થાનિક વડીલો સાથે સંવાદદાતા નિરવ પંચાલે રાજકીય સંવાદ કર્યો હતો. જેમાં વડીલોએ શિક્ષણ, બેરોજગારી, નોટબંધી, GST સહિતની ચર્ચા કરી હતી.