New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/1.jpg)
ભરૂચના શક્તિનાથ ખાતે આવેલા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કરાટે ચેમ્પિયન એવાં ખેલાડીઓ ને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમની શરૂઆત કરતા કરાટેનાં માસ્ટર સ્ટુડન્ટ્સ દ્વારા અનોખી રીતે ગણેશ વંદના કરવામાં આવી હતી.
કરાટેના સ્ટુડન્ટ્સ દ્વારા વિવિધ ડેમોન્સ્ટ્રેશન દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા.
Latest Stories