New Update
ગુજરાત વિધાનસભાની ચુંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યરે તમામ પક્ષો પોતપોતાની ની રીતે પ્રચારમાં જોતરાઈ ગયા છે. જેને લઇ ભાજપનું ગુજરાત ગૌરવ મહાજનસંપર્ક અભિયાન ચાલી રહ્યું છે ,જેના ભાગરૂપે આજે નવસારીમાં કેન્દ્રિયમંત્રી સ્મૃતિ ઈરાનીએ નવસારી વિધાનસભા વિસ્તારમાં જનસંપર્ક કર્યો હતો, અને સિંધીકેમ્પના ભરવાડ સમાજના લોકોને ત્યાં એક સામાન્ય નાગરિકની જેમ ચા નિ ચુસ્કીઓ ની મજા માણતા જોવા મળ્યા હતા અને ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં સ્મૃતિ ઈરાનીને જનસંપર્ક કર્યો હતો.
Latest Stories