ખોડલધામ સમિતિના સભ્યો દ્વારા ભરૂચ સેવાશ્રમ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરાયા

New Update
ખોડલધામ સમિતિના સભ્યો દ્વારા ભરૂચ સેવાશ્રમ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરાયા

આજે ૩૧ ઓક્ટોબર ભારતના લોખંડી પુરૂષ સરદાર

વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા ભારતના અને એક  અખંડ ભારત બનાવનાર ઘડવૈયાને સમર્પિત કાર્યક્રમો

વિવિધ સ્થળે વિવિધ રીતે ઉજવવામાં આવ્યા હતા.

publive-image
publive-image
publive-image
publive-image

જેમાં ખોડલધામ સમિતિ દ્વારા સરદાર સાહેબની

પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હાર પહેરાવી જય સરદારના નારા સાથે મોટી સંખ્યામાં ઉપસ્થીત

રહી ઉજવણી કરી હતી.

Latest Stories