જન્માષ્ટમી તહેવાર પર ઇતિહાસમાં પહેલી વખત દ્વારકા જગત મંદિર બંધ રહેશે

New Update
જન્માષ્ટમી તહેવાર પર ઇતિહાસમાં પહેલી વખત દ્વારકા જગત મંદિર બંધ રહેશે

કોરોનાની મહામારીને અનુસંધાને દ્વારકા કલેકટર નરેન્દ્રકુમાર મીના દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી જન્માષ્ટમી ઉત્સવને ધ્યાને લઇને દ્વારકા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું. જેમાં આગામી ૧૦-૦૮-૨૦૨૦ થી ૧૩-૦૮-૨૦૨૦ સુધી ભક્તોને દર્શન માટે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

૪ દિવસ દરમ્યાન અંદાજે ૧.૫૦ લાખથી વધુ જેટલા ભાવિકો એકઠા થવા નાં સંભાવનાને પગલે અને કોરોના સામે સાવચેતીનાં પગલે લેવાયો મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે.

Latest Stories