દ્વારકા : દ્વારકાધીશ જગતમંદિરમાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી,મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા
યાત્રાધામ દ્વારકામાં દેવઉઠી અગિયારસનો ભવ્ય તુલસી-વિવાહ મહોત્સવ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
યાત્રાધામ દ્વારકામાં દેવઉઠી અગિયારસનો ભવ્ય તુલસી-વિવાહ મહોત્સવ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
દેવભૂમિ દ્વારકા સ્થિત જગત મંદિર ખાતે દિવાળીના તહેવારોમાં નવા વર્ષનો પ્રારંભ કરવા તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે શ્રદ્ધાળુઓનો જનસાગર ઉમટ્યો છે.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજરોજ દેવભૂમિ દ્વારકા ખાતે પધાર્યા હતા. રાષ્ટ્રપતિએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત સરકારી જમીન પર કરવામાં આવેલા બાંધકામોને બુલડોઝરથી તોડી પાડીને જમીનદોસ્ત કરી દીધા હતા.
દેવભૂમિ દ્વારકામાં તંત્ર દ્વારા પુનઃ એકવાર દબાણકર્તાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી,અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર બાંધકામોને બુલડોઝર દ્વારા તોડી પાડીને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.
દ્વારકામાં જન્માષ્ટમી પહેલા ભક્તોને છેતરવાનો એક નવો કિમીયો સામે આવ્યો છે. જેમાં લોકોને ઘરે બેઠા 201 રૂપિયા આપીને માખણ ચડાવવાની લાલચ આપવામાં આવી રહી છે.
દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા ફરી ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રૂપણે બંદર વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અનઅધિકૃત બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા.
ઇફ્ફ્કો દ્વારા NPK ખાતરની 50 કિલોની થેલી પર રૂપિયા 130નો ભાવ વધારો ઝીંકવામાં આવતા દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.