ગીર સોમનાથ : 300 કૃષ્ણ ભક્તોની 257 કિ.મી.ની પદયાત્રા,8 દિવસ પગપાળા કરીને દ્વારકા પહોંચશે
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકા સુધીની 257 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ થયો છે.આ પદયાત્રામાં 300 જેટલા ભાવિકો કૃષ્ણભક્તિના ગીતો ગાતા જોડાયા છે.