જાણો ગુજરાતની નવી સરકાર પાસે થી શું ઈચ્છે છે નાગરિકો

New Update
જાણો ગુજરાતની નવી સરકાર પાસે થી શું ઈચ્છે છે નાગરિકો

ગુજરાતનાં મુખ્યમંત્રી અંગેની મડાગાંઠ શરૂ થઇ છે, ત્યારે લોકો પણ નવી સરકાર પાસેથી પ્રાથમિક સુવિધાઓમાં વધારો થાય અને વેપાર રોજગારને ગતિ મળે તેવી અપેક્ષાઓ રાખી રહ્યા છે.

કનેક્ટ ગુજરાતનાં સંવાદદાતા ધર્મેન્દ્ર પુષ્કર્ણા દ્વારા અંકલેશ્વરનાં જાગૃત નાગરિકોનાં ગુજરાતનાં સીએમ કોણ બનશે તે અંગેનાં અભિપ્રાયો લેવામાં આવ્યા હતા, જેમાં વેપારી વર્ગ સહિત સામાન્ય નાગરિકોએ સરકાર પાસે શાંતિ સલામતી, પ્રાથમિક સુવિધાઓ સહિત વેપાર રોજગાર પ્રગતિમય બને તેવા મંતવ્યો જણાવ્યા હતા.

Latest Stories