નોટબંધી બ્લેક મનીને વ્હાઈટ મની કરવાનું કૌભાંડ, પુર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ

નોટબંધી બ્લેક મનીને વ્હાઈટ મની કરવાનું કૌભાંડ, પુર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ
New Update

રાજકોટમાં પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંઘે પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતુ. આ સમયે નોટબંધી અને GSTને લઇને પીએમ મોદી અને સરકાર પર પ્રહારો કર્યા હતા.

વધુમાં મનમોહન સિંઘે જણાવ્યું હતુ કે નોટબંધીને કારણે બ્લેકમની વ્હાઇટ થયુ છે, GST થી જેતપૂર, સૂરત મોરબી અને વાપીનાં નાના ઉધોગોને અસર પડી. નોટબંઘીને કારણે રોજગારી પર અસર પડી, નવી રોજગારીની તકો ઘટી રહી છે. તેમજ આપણું અર્થતંત્ર નબળુ પડતા ચાઇનાને લાભ થયો હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article