પદ્માવતી ફિલ્મનાં નવા પોસ્ટરમાં અલાઉદ્દીન ખીલજીનાં રોલમાં જોવા મળ્યો રણવીર સિંહ

New Update
પદ્માવતી ફિલ્મનાં નવા પોસ્ટરમાં અલાઉદ્દીન ખીલજીનાં રોલમાં જોવા મળ્યો રણવીર સિંહ

ફિલ્મ મેકર સંજય લીલા ભંશાલીની બહુ ચર્ચિત ફિલ્મ પદ્માવતીનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય કિરદાર અલાઉદ્દીન ખીલજીના રોલમાં રણવીર સિંહ જોવા મળી રહ્યો છે. તેણે ટ્વીટર પર આ પોસ્ટરને શેર કર્યું છે.

આ પહેલા રાણી પદ્માવતી અને રાજા રતન સિંહનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં પદ્માવતીના રોલમાં દિપીકા અને રાજા રતન સિંહના રોલમાં શાહિદ કપૂર જોવા મળશે.

Latest Stories