ભરૂચ જેસીઆઈ ઇન્ટરનેશનલ દ્વારા 108 ઇમરજન્સી સર્વિસનાં કમર્ચારીઓનું કરાયુ સન્માન

New Update
ભરૂચ જેસીઆઈ ઇન્ટરનેશનલ દ્વારા 108 ઇમરજન્સી સર્વિસનાં કમર્ચારીઓનું કરાયુ સન્માન

ભરૂચ જેસીઆઈ ઇન્ટરનેશનલ ચેમ્બર દ્વારા ગુજરાત સરકાર દ્વારા સંચાલિત જીવીકે 108 ઇમરજન્સી સર્વિસનાં કર્મચારીઓ ને તેમની નિઃસ્વાર્થ ,નિઃશુલ્ક અને પ્રામાણિકતા માટે સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જેજે વિંગનાં ચેરપર્સન સાક્ષી શર્મા દ્વારા 108 એમ્બ્યુલન્સનાં પ્રોગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણ તથા 108નાં કર્મચારીઓનું સન્માન કરાયુ હતુ, અને તેઓની કામગીરીને બિરદાવી હતી.

Latest Stories