ભાજપ 150 બેઠકનાં લક્ષ્યાંકને જરૂર પાર કરશે ,પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર

New Update
ભાજપ 150 બેઠકનાં  લક્ષ્યાંકને જરૂર પાર કરશે ,પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર

ગુજરાત ભાજપનાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે મતદાન કર્યુ હતુ,અને વોટિંગ માટે પોતાનો ઉત્સાહ બતાવનાર મતદારોનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

ભરતસિંહ પરમારે વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબકકામાં મતદારો સ્વયંભૂ મતદાનમાં જોડાયા છે ,અને પ્રથમ ચરણમાં જ ભાજપની જીત નિશ્ચિત હોવાનો વિશ્વાસ તેઓએ વ્યક્ત કરીને ભાજપ 150નાં લક્ષ્યાંકને જરૂર પાર કરશે તેવો પ્રબળ દાવો વ્યક્ત કર્યો હતો.

Latest Stories