રાહુલ ગાંધીએ સોમનાથ મહાદેવનાં કર્યા દર્શન

રાહુલ ગાંધીએ સોમનાથ મહાદેવનાં કર્યા દર્શન
New Update

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. તેમણે પોતાના પ્રવાસની શરૂઆત સોમનાથ મંદિરનાં દર્શન કરીને કરી હતી. રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં પહોંચીને ભોળેનાથને જળાભિષેક કર્યો હતો.

સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ રાહુલ ગાંધીએ વિસાવદરમાં એક રેલીને સંબોઘી હતી. અને ત્યારબાદ રાહુલ ગાંધી અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ જનસભાને સંબોધશે.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article