વડોદરામાં વ્યંઢળ સમાજે મતદાન કરીને લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે કરી અપીલ

New Update
વડોદરામાં વ્યંઢળ સમાજે મતદાન કરીને લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે કરી અપીલ

વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે,ત્યારે વડોદરામાં વ્યંઢળ સમાજે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વડોદરાનાં વ્યંઢળોએ મતદાન કરીને મતદાન પ્રત્યે આળશ અને નિરાશા ધરાવતા લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી હતી.

Latest Stories