New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/06105511/maxresdefault-52.jpg)
વલસાડના
તિથલ દરિયો હાલ સહેલાણીઓ માટે વાવાઝોડા ની આગાહી ના પગલે બંધ કરી દેવામાં આવ્યો છે જેમાં
પોલીસ દ્વારા બેરીકેટ લગાવી દરિયો બંધ કરવામાં આવ્યો છે.
વલસાડના
તિથલ દરીયા કિનારે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલ દરીયા કિનારે બેનર પણ લગાવી
દેવામાં આવ્યા છે અને પર્યટકો માટે કડક સૂચનાઓ પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે કે
કોઈને પણ દરીયા કિનારે ઉતરવા દેવામાં આવતા નથી અને જે સહેલાણીઓ દરિયે આવે છે એમને
પરત જવા કહેવામાં આવી રહ્યું છે.હાલ દરીયા કિનારે પોલીસની ટીમ તૈનાત છે અને ઉચ્ચ
અધિકારીઓને સ્થિતિ ની જાણકારી આપી રહયા છે.
Latest Stories