New Update
ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે વાગરા તાલુકાનાં અંભેટા ગામનાં તળાવની સંરક્ષણ દિવાલ તણાઈ હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/08/અંભેટા-તળાવ-વચ્ચે-બનેલ-સંરક્ષણવોલ-પાણીમાં-તણાઈ-01-576x1024.jpg)
વાગરા તાલુકાનાં દહેજ પંથકમાં આવેલ અંભેટા ગામના તળાવની વચ્ચે સંરક્ષણ દિવાલ સંબંધિત તંત્ર દ્ધારા ઉભી કરવામાં આવી હતી. સદ્દર દિવાલ ધસમસતા પાણીના પ્રકોપને કારણે જળ સમાધી લઇ લીધી હતી.
Latest Stories