શંકરસિંહ વાઘેલાએ 69 વિધાનસભાની બેઠકો માટે ઉમેદવારોની કરી જાહેરાત

New Update
૨૦૧૯ પહેલા કમળ, હાથ બાદ હવે શંકરસિંહ વાઘેલા પહેરશે  ‘ઘડિયાળ’

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનાં જનવિકલ્પ મોરચાએ પ્રથમ તબક્કાની વિધાનસભા ચૂંટણીની 89 બેઠકો માંથી 69 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હોવાની જાહેરાત કરી છે.

પત્રકાર પરિષદને સંબોધતાં શંકરસિંહ વાઘેલાએ ચૂંટણી પ્રતિક તથા ચૂંટણી ઢંઢેરાની વિગતો જાહેર કરી હતી. આ પ્રસંગે શંકરસિંહ બાપુ, જનવિકલ્પના પ્રદેશ અધ્યક્ષ પ્રવકતા તથા મંત્રી પાર્થેશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Latest Stories