સલમાન ખાન ઉપર આજે જોધપુરમાં કાળિયારના શિકાર મામલે આવશે ફેંસલો!

સલમાન ખાન ઉપર આજે જોધપુરમાં કાળિયારના શિકાર મામલે આવશે ફેંસલો!
New Update

છેલ્લા 20 વર્ષથી સલમાન ખાન ઉપર રાજસ્થાનના જોધપુરમાં કાળિયારના શિકાર મામલે કેસ ચાલી રહ્યો છે જેનો આજે ચુકાદો આવવાનો છે.

આજે કોર્ટ સલમાન ખાન સહિત પાંચ બોલિવુડ સ્ટાર ઉપર ચુકાદો સંભળાવવાની છે. ફિલ્મ હમ સાથ સાથ હૈના શુંટીગ દરમિયાન સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો હતો. આ સાથે જ તેમની સાથે હરાજર રહેલા સ્ટાર સેફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નિલમ ઉપર પણ સલમાન ખાનને કાળિયારના શિકાર માટે ઉકસાવવા બદલ કાર્યવાહી થઈ હતી. સલમાન ખાન ઉપર વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કલમ 51 અને તેમજ આઈપીસીની કલમ 149 હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article