સાબરકાંઠા : તલોદના આંત્રોલી વાસના એક મકાનમાં આગ લાગતાં ઘર સામગ્રી થઈ બળીને ખાખ

સાબરકાંઠા : તલોદના આંત્રોલી વાસના એક મકાનમાં આગ લાગતાં ઘર સામગ્રી થઈ બળીને ખાખ
New Update

સાબરકાંઠા જિલ્લાના

તલોદ તાલુકાના આંતરોલી વાસના એક મકાનમાં આગ

લાગતા ઘર સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.

publive-image
publive-image
publive-image
publive-image

આંત્રોલી વાસ ખાતે અમૃતબા દિલીપસિંહ ઝાલા પોતાના ખેતરમાં મકાન બનાવી રહેતા હતા. પોતે મજુરી કરવા બીજાના ખેતરમાં કામગીરી કરવા ગયા હતા તે દરમ્યાન મકાનમાં અચાનક આગ લાગતા અનાજ, કપડાં, રોકડ રકમ, ઘરમાં પડેલ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થઈ હતી. આંતરોલી ગામ પંચાયતના સરપંચ તેમજ તલાટી ઘટના સ્થળની મુલાકાત લઇ તાલુકા પંચાયત કચેરીને જાણ કરવામાં આવી હતી.

#Sabarkantha
Here are a few more articles:
Read the Next Article