સાબરકાંઠા: ચાંદીપુરા વાયરસને લઈ તંત્ર એકશનમાં, સિવિલમાં વિશેષ તૈયારી
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ બહાર આવતા સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે બાળકો માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ બહાર આવતા સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે બાળકો માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
દીવ દમણના પ્રશાસક અને હિંમતનગર ધારાસભ્ય વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનક્ષી પોસ્ટ કરનાર યુવકને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ કેસ બહાર આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે આરોગ્ય વિભાગની 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરાની હોટલમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી મારામારી કરી હતી.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે
ખાડાઓમા પાણી ભરાતા હાઇવે ઉપરથી પસાર થતા લોકોને પાણી ખાડાઓ ના દેખાતા તેવો ખાડાઓમા પટકાય છે અને તેમના વાહન અને તેમના હાડકા ભાંગવાનો વારો આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખથી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે.
સાબરકાંઠા નજીક નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઇ જતાં એક પછી એક વાહનો ડ્રેનેજમાં ખબક્યા હતા. જેને લઈને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.