સ્વામિનારાણ સંપ્રદાયનાં સાધુ સંતોએ લોકશાહીનો ધર્મ નિભાવ્યો

New Update
સ્વામિનારાણ સંપ્રદાયનાં સાધુ સંતોએ લોકશાહીનો ધર્મ નિભાવ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં મતદાનનું બીજુ ચરણ છે. ત્યારે 93 બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં 50 થી પણ વધુ સાધુ સંતોએ છારોડી પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ હતુ.

publive-image

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતોએ જણાવ્યુ હતુ કે મતદાનનો ઉપયોગ કરવો તે આપણા સૌની નૈતિક ફરજ છે, જે આપણે સૌએ નિભાવવી જોઈએ.

Latest Stories