ભરૂચ શહેર અને જિલ્લામાં ગૌરીવ્રતનો આરંભ
BY Connect Gujarat12 July 2019 5:27 AM GMT

X
Connect Gujarat12 July 2019 5:27 AM GMT
કુંવારિકાઓ પોતાના મનગમતા મનના માણિગરને પામવા ભગવાન શિવને વ્રત દ્વારા રિઝવવાનો પ્રયત્ન કરી ગૌરીવ્રત નો આરંભ કરે છે. ગૌરીવ્રતનો આરંભ થતાં જ શહેર અને જિલ્લાના બાગ બગીચાઓમાં માત્ર મહિલાઓ માટે જ પ્રવેશની તંત્ર દ્વારા જાહેરાત કરાઇ છે.
પાંચ દિવસ ચાલતા આ વ્રતમાં કુંવારિકાઓ શ્રદ્ધા અને ઉત્સાહભેર ગોરમાની પૂંજા,આરતી કરે છે.હિન્દુ શાસ્ત્રોમાં જ્લ્લેખાયા મુજબ માતા પાર્વતિજીએ પાંચ દિવસના અલુના વ્રત રાખતા તેમને ભગવાન શિવ પતિ તરીકે પ્રાપ્ત થયા હતા. ત્યારથી કુંવારિકાઓ પોતાનો ભાવી પતિ સારો મળે તે ઇચ્છા સાથે એક વાંસની ટોપલીમાં પાંચ અલગ-અલગ ધાન ઉગાડે છે જેને ગોરમા કહેવામાં આવે છે.કુંવારિકાઓ આ ગોરમાની શ્રદ્ધાભેર પાંચ દિવસ ઉપવાસ રાખી તેની સવાર-સાંજ પૂંજા આરતી કરે છે.ગૌરીવ્રતના આરંભ થવાથી ભરૂચ શહેર અને જિલ્લામાં કુંવારિકાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજયમાં આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર, નવા 529 કેસ નોંધાયા
29 Jun 2022 5:29 PM GMTભરૂચ: કલેકટર કચેરી નજીક વૃક્ષ પરથી સાપને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી...
29 Jun 2022 4:36 PM GMTઉદયપુરમાં થયેલ કન્હૈયાલાલની હત્યાની આગ અમદાવાદમાં ભભૂકી, VHP-બજરંગ દળે ...
29 Jun 2022 4:15 PM GMTભરૂચ: જિલ્લામાં આજે કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા, વધતા કેસ ચિંતાજનક
29 Jun 2022 3:48 PM GMTજુનાગઢ : હવે, તમને પ્લાસ્ટિકના બદલામાં મળશે 'પ્રાકૃતિક' ભોજન, જુઓ...
29 Jun 2022 3:11 PM GMT