અભિનેતા સંજય દત્ત મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં મળ્યા જોવા, શમશેરા માટે ફરી શૂટિંગ શરૂ કર્યું

Update: 2020-09-08 11:27 GMT

બોલિવૂડ અભિનેતા સંજય દત્તે મુંબઈના યશરાજ ફિલ્મ્સના સ્ટુડિયોમાં જોવા મળ્યા હતા. અભિનેતા તેની આગામી ફિલ્મ શૂટિંગ ફરીથી શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

અભિનેતા શમશેરાના શૂટિંગમાં પાછો ફર્યા છે. કોરોના વાઇરસ સંક્રમણ અને સંજય દત્તના કેન્સરની બીમારીને  ધ્યાનમાં રાખીને સેટ પર સુરક્ષા ગોઠવવામાં આવી છે.

 શમશેરાના સેટ પર રહેલા ક્રૂના દરેક મેમ્બરનો કોરોના ટેસ્ટ થયો સેટ પર ઘણા ઓછા લોકો હાજર હતા.  જે પણ લોકો હતા તેમનો પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને બધાના રિપોર્ટ નેગેટિવ હતા. બધાએ ઘણી સાવચેતી રાખીને કામ કર્યું. આવી રીતે બે દિવસમાં પેચ વર્ક સંપૂર્ણ રીતે પૂરું કરવામાં આવ્યું.

અભિનેતા સંજય દત્તે જનવ્યું કે મિટો હું તબીબી સારવાર માટે કયાંથી થોડો વિરામ લઇ રહ્યો છું. મારો પરિવાર અને મારા મિત્રો મારી સાથે છે. અને હું મારા શુભેચ્છકોને વિનંતી કરું છું કે ચિંતા ન કરો, તમારા પ્રેમ અને શુભેચ્છાઓ સાથે, હું ટૂંક સમયમાં પાછો ફરીશ!

Tags:    

Similar News