અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે નિશુલ્ક સારવાર કેમ્પ યોજાયો.

Update: 2016-03-10 10:38 GMT

અંકલેશ્વર નાં સારંગપુર ગામ ખાતે સજ્જન ઇન્ડિયા લી.દ્વારા ઝગડિયા સેવા રૂરલ ના સહયોગ થી નિશુલ્ક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત બ્લડ બેંકનાં સહકારથી રક્તદાન શિબિર પણ યોજવામાં આવી હતી.આ પ્રસંગે જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે,સજ્જન ઇન્ડીયાનાં એમ.ડી.પ્રિયંકા અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: