અંકલેશ્વર શીખ સમાજ દ્વારા ધર્મગુરુ અર્જનદેવના શહીદી દિન નિમિતે શરબત અને ચણાના પ્રસાદનું વિતરણ કરાયુ

Update: 2017-05-29 12:02 GMT

અંકલેશ્વરમાં વસતા શીખ સમુદાય દ્વારા તેઓના ધર્મગુરુ અર્જનદેવનાં શહીદ દિન નિમિતે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને શરબત તથા ચણાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

[gallery data-size="full" type="slideshow" ids="25594,25595,25596,25597"]

અંકલેશ્વર શહેર ખાતેની ONGC પાસે ધર્મગુરુ અર્જનદેવના શહીદી દિન નિમિતે તેઓના આદર્શો અને વિચારોને યાદ કરીને શીખ સમુદાયના યુવાનો,મહિલાઓ સહિતના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રાહદારીઓ તેમજ વાહન ચાલકોને શરબત અને ચણાના પ્રસાદનું વિતરણ કર્યુ હતુ.

 

Tags:    

Similar News