આતંકવાદી હુમલા પછી ગુજરાત સરકારે જાહેર કર્યો ટોલફ્રી નંબર

Update: 2017-07-12 07:22 GMT

અમરનાથ યાત્રીઓ પર સોમવારે અનંતનાગ ખાતે થયેલા આતંકવાદી હુમલા પગલે કેન્દ્ર તથા રાજ્ય સરકાર કાર્યરત થઇ ગયું છે. આવા દર્દનાક ઘટના નો ભોગ બનેલા ૭ યાત્રીઓ ગુજરાતના જ હોઈ,ગુજરાત સરકારે તે માટે ટોલફ્રી નંબર ૧૦૭૦ જાહેર કર્યો છે,

ગુજરાતના અમરનાથ યાત્રીઓની વિશેષ માહિતી-જાણકારી જનતાને મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ કંટ્રોલરૂમ ખાતે ફોન નંબર 079-23251908 અને ટોલ ફ્રી નંબર : 1070 કાર્યરત કરવામાં આવ્યો છે.

 

Similar News