પાલેજ ગ્રામ પંચાયતના સદસ્ય સુબરાતશા મહંમદશા દીવાન સહિત ૮ સદસ્યોએ પાલેજ ગ્રામ પંચાયત ખાતે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરેલ હતી. જે અનુસંધાને આજરોજ ભરૂચ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એચ એચ કાયસ્થ તથા સર્કલ અધિકારી અને તલાટી કમ મંત્રીની કરણસિંહની હાજરીમાં શુક્રવારે ગ્રામ પંચાયતના તમામ સદસ્યોની એક મિટિંગ યોજાઇ હતી.